સુરત શહેરમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે તંત્રએ શું લીધો મોટો નિર્ણય, જાણો
સુરત: સુરત શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સુરત મહાનગરપાલિકા એક્શનમાં છે. સુરત શહેરમાં મોટા અને ભીડભાડવાળા મોલ વિકેન્ડ પર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિયમોના ભંગ બદલ મોલના માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવાર બાદ સુરત શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે.
from home https://ift.tt/2V7U8Yu
via IFTTT
from home https://ift.tt/2V7U8Yu
via IFTTT
ટિપ્પણીઓ નથી: