રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, પાંચ દર્દીઓના મૃત્યુ

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે જ્યારે અન્ય દર્દીઓને સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે એકની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

from home https://ift.tt/3lcg13A
via IFTTT

ટિપ્પણીઓ નથી: