અહમદ પટેલના નિધન પર વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો, ટ્વીટ કરીને શું કહ્યું ? જુઓ વીડિયો
દેશના રાજનીતિના દિગ્ગજ નેતા અહમદ પટેલનું નિધનથી દેશભરમાં શોકની લાગણી છવાઈ. કૉંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે નિધન થયુ હતું. અહમદ પટેના નિધનની જાણકારી તેમના પુત્ર ફૈસલે સોશલ મીડિયાના માધ્યમથી આપી હતી. અહમદ પટેલના નિધન પર રાજનીતિના દિગ્ગજ નેતાઓએ શોક
from home https://ift.tt/3q735jh
via IFTTT
from home https://ift.tt/3q735jh
via IFTTT
ટિપ્પણીઓ નથી: