કોરોનાનું સંક્રમણ વધતા ઉત્તર ગુજરાતના વધુ એક શહેરમાં લોકોએ લીધો લોકડાઉનનો નિર્ણય, જાણો ક્યાં સુધી રહેશે બંધ?
<strong>ખેડબ્રહ્માઃ</strong> દિવાળી પછી ગુજરાતમાં કોરોનાએ ઉથલો માર્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં એક પછી એક શહેરમાં સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લોકો લેવા લાગ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લાના વડાલી, તલોદ, હિંમતનગર સહિતના શહેરમાં સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. હવે ખેડબ્રહ્મામાં પણ કોરોના સંક્રમણ અટકાવવા માટે આજથી 6 ડીસેમ્બર સુધી ખેડબ્રહ્મા શહેર ત્રણ
from home https://ift.tt/3myMv9P
via IFTTT
from home https://ift.tt/3myMv9P
via IFTTT
ટિપ્પણીઓ નથી: