ગુજરાતની વિજય રૂપાણી સરકારનો કોરોનાના ટેસ્ટ અંગે લીધો મોટો નિર્ણય, કોરોનાનાં લક્ષણો હોય તો ક્યો ટેસ્ટ કરાયો ફરજિયાત ?
<strong>ગાંધીનગરઃ</strong> દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને ગુજરાતમાં પણ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ગુજરાતમાં નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવી હતી. કેન્દ્રની ટીમના સૂચનો મુજબ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન બહાર પાડવામાં
from home https://ift.tt/2KGS1J9
via IFTTT
from home https://ift.tt/2KGS1J9
via IFTTT
ટિપ્પણીઓ નથી: