સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા કોર્પોરેશને લીધો મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત?

<strong>સુરતઃ</strong> દિવાળી પછી ગુજરાતમાં કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે અમદાવાદ પછી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ કોરોનાએ ઉથલો માર્યો છે. કોરોનાના સંક્રમણને પગલે આ ચાર મહાપાલિકાઓમાં રાત્રિ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા ખાસ પગલા ભરવામાં આવી રહ્યા છે. સુરત મનપાએ કોરોના કહેર અટકાવવા મહાઅભિયાન

from home https://ift.tt/39kU6om
via IFTTT

ટિપ્પણીઓ નથી: