યોગ ભગાવે રોગ: ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી છે પવનમુક્તાસન
યોગ ભગાવે રોગ: ડાયાબિટીસના દર્દીઓ માટે પવનમુક્તાસન લાભકારી છે. સૂર્યનમસ્કાર લોહીનું ભ્રમણ સુધારે છે. કબજીયાત, અપચો તથા વેરીકોસ વેઈન્સમાં રાહત મળે છે. શિર્ષાસન કરવાથી આંખો સતેજ બને છે. સર્વાંગાસનથી થાઈરોઈડ, પેરાથાઈરોઈડના દર્દીઓને ફાયદો થાય છે.<br />
from home https://ift.tt/2V2XWKB
via IFTTT
from home https://ift.tt/2V2XWKB
via IFTTT
ટિપ્પણીઓ નથી: