ભારતમાં ઓગસ્ટ સુધીમાં 7.43 કરોડ કોરોનાની ઝપેટમાં આવી ગયા, જાણો કોણે કર્યો આ ખુલાસો
<strong>નવી દિલ્હીઃ</strong> આઈસીએમઆરના બીજા રાષ્ટ્રીય સીરો સર્વેમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સર્વે રિપોર્ટ અનુસાર ભારતમાં ઓગસ્ટ સુધી 10 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના લગભગ 7.43 કરોડ લોકો કોરોનાની પેટમાં આવી ગયા હતા. સૌથી વધારે શહેરની ઝુંપડપટ્ટીના વિ્સ્તારના લોકો હતા. બીજા નંબર પર ઝુંપડપટ્ટી ન હોય તેવા અને ગ્રામીણ વિસ્તારમાં
from home https://ift.tt/2V6nlTB
via IFTTT
from home https://ift.tt/2V6nlTB
via IFTTT
ટિપ્પણીઓ નથી: