ગુજરાતમાં રેલ્વેનું ટાઈમ ટેબલ બદલાયુઃ અમદાવાદ, સુરત, રાજકોટથી ઉપડતી કઈ ટ્રેન હવે કેટલા વાગ્યે ઉપડશે ?

<strong>અમદાવાદઃ</strong> પશ્ચિમ રેલવેએ મહત્વનો નિર્ણય લઈને આવતીકાલ 1 ડીસેમ્બર ને મંગળવારથી રાજ્યમાં ટ્રેનોનું શિડ્યુલ બદલ્યું છે. પશ્ચિમ રેલ્વે દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે, રાજકોટ રેલવેની 16 ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે. 10 જેટલી ટ્રેનો નો સમય 3 કલાક જેટલો વહેલો કરાયો છે જ્યારે 6 ટ્રેનોનો સમય 20 મિનિટ સુધી મોડો

from home https://ift.tt/2KSUf8v
via IFTTT

ટિપ્પણીઓ નથી: