રાજકોટ આગ કાંડમાં પોલીસે ક્યાં પાંચ ડોક્ટરો સામે નોંધ્યો ગુનો ? ક્યા 3 ડોક્ટરની કરાઈ અટકાયત ?

<strong>રાજકોટ:</strong> શહેરના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે આજ રોજ 304(અ) અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે SIT અધ્યક્ષ મનોહર સિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરી અગ્નિકાંડ મામલે અનેક ખુલાસા કર્યા હતા. તેમણે જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાની માહિતી આપી હતી. SIT અધ્યક્ષ મનોહર

from home https://ift.tt/3fNkDvT
via IFTTT

ટિપ્પણીઓ નથી: