અહેમદ પટેલ હતા પાર્ટીના પડદા પાછળના ચાણક્ય, ક્યારે ક્યારે કોંગ્રેસ પાર્ટીને કરી મદદ, જાણો વિગતે

<strong>નવી દિલ્હીઃ</strong> અહેમદ પટેલનુ બુધવારે વહેલી સવાર ગુરુગ્રામની મેદાંતા હૉસ્પીટલમાં નિધન થઇ ગયુ છે. અહેમદ પટેલનુ આખુ જીવન કોંગ્રેસ પાર્ટીને સમર્પિત હતુ. ગાંધી પરિવાર બાદ અહેમદ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા હતા, અને અનેક વાર પાર્ટીને પડદા પાછળ રહીને મોટી મદદ કરી છે, આ કારણે તેઓ કોંગ્રેસના ચાણક્ય પણ

from home https://ift.tt/3fyEKO5
via IFTTT

ટિપ્પણીઓ નથી: