રાજકોટમાં કઈ હોસ્પિટલના ICU વોર્ડમાં ભીષણ આગ લાગતાં કોરોનાના 5 દર્દી ભડથું થઈને મોતને ભેટ્યાં ? જાણો કઈ રીતે લાગી આગ ?

<strong>રાજકોટઃ</strong> શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે અન્ય દર્દીઓને સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે એકની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આગની ઘટનામાં રામસિંહભાઈ, નીતિનભાઈ બાદામી,રશિકલાલ અગ્રવાત, સંજય

from home https://ift.tt/37d0dbJ
via IFTTT

ટિપ્પણીઓ નથી: