ગુજરાતના આ શહેરમાં કોરોના કેસ અને મૃત્યુઆંકમાં ચિંતાજનક વધારો, માત્ર 14 વેન્ટિલેટર જ ખાલી

અમદાવાદ શહેરમાં કોરોનાના નવા કેસો અને મૃત્યુઆંકમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરની ખાનગી હોસ્પિટલોના બેડ ફુલ થઈ રહ્યા છે. અમદાવાદમાં હવે માત્ર 14 વેન્ટિલેટર જ ખાલી છે. અમદાવાદમાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 1994 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે 41 હજારથી વધુ લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે. એક્ટિવ

from home https://ift.tt/2VeFGxM
via IFTTT

ટિપ્પણીઓ નથી: