ગુજરાતના આ શહેરમાં હવે દિવસે લગ્ન યોજવા માટે મંજૂરી નહીં લેવી પડે, કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું
રાજકોટ શહેરમાં દિવસે લગ્નપ્રસંગનું આયોજન કરનાર વ્યકિતએ હવે પોલીસની મંજૂરી લેવાની જરૂર નહીં રહે. જો કે, દિવસે પણ 100 વ્યકિતની મર્યાદામાં જ લોકો સામેલ થઈ શકશે. રાજકોટ શહેરમાં રાત્રિના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લગ્ન પ્રસંગને મંજૂરી આપવામા આવશે નહીં. રાજકોટ શહેર પોલીસને અત્યાર સુધીમાં 2 હજાર 200
from home https://ift.tt/37g8w6y
via IFTTT
from home https://ift.tt/37g8w6y
via IFTTT
ટિપ્પણીઓ નથી: