કેટલા દિવસ સુધી રાજ્યમાં ઠંડીમાં નહી થાય વધારો ? જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
અમદાવાદ : રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગાહી ત્રણ દિવસ સુધી ઠંડીમાં કોઈ વધારો નહી થાય. 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રણ દિવસ સુધી ઠંડી યથાવત રહેશે, તેમાં કોઈ વધારો નહી થાય. ત્રણ દિવસ સુધી ઠંડીનો
from home https://ift.tt/3o6j7aW
via IFTTT
from home https://ift.tt/3o6j7aW
via IFTTT
ટિપ્પણીઓ નથી: