ગાંધીનગરમાં 15 દિવસમાં કોરોનાથી મરનારા 107 લોકોના અંતિમ સંસ્કાર કરાયા, જાણો કોણે કર્યો આ દાવો
ગાંધીનગરના સ્મશાન ગૃહ ખાતે છેલ્લા 15 દિવસમાં જ કોરોનાથી મૃત્યુ પામનાર 107 લોકોના અંતિમ સંસ્કાર કરાયા છે. આ ચોંકાવનારી કબૂલાત કરી છે ગાંધીનગર સ્મશાનગૃહના જ માનદ સંચાલક જીલુભા ધાંધલે. જો કે, જે મૃતકોની અંતિમવિધિ કરાઈ તે ગાંધીનગર ઉપરાંત મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના પણ હતા. એટલું જ નહીં જીલુભા ધાંધલે
from home https://ift.tt/3fGxy2s
via IFTTT
from home https://ift.tt/3fGxy2s
via IFTTT
ટિપ્પણીઓ નથી: