અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા કોર્પોરેશને લીધો વધુ એક મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત?

<strong>અમદાવાદઃ</strong> દિવાળી પછી કોરોનાએ અમદાવાદ શહેરમાં ઉથલો માર્યો છે. શહેરમાં કોરોનાના કેસોનો તો રાફડો ફાટ્યો છે. આ સાથે સાથે મૃત્યુઆંક પણ એકદમ વધી જતાં સરકાર ચિંતિત બની છે. છેલ્લા 4 જ દિવસમાં અમદાવાદ શહેરમાં કોરોનાથી 38 લોકોના મોત થયા છે. કોરોનાને કાબૂમાં લેવા અમદાવાદ કોર્પોરેશને ગઈ કાલે કાંકરિયા કાર્નિવલ

from home https://ift.tt/3l7OEaB
via IFTTT

ટિપ્પણીઓ નથી: