અહમદ પટેલના નિધન પર લલિત વસોયાએ કહ્યું- ગુજરાતે એક સારો રાજનેતા ગુમાવ્યો, કૉંગ્રેસને મોટી ખોટ પડશે
દેશના રાજનીતિના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું નિધનથી દેશભરમાં શોકની લાગણી છવાઈ. કૉંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન વહેલી સવારે નિધન થયુ. અહેમદ પટેના નિધનની જાણકારી તેમના પુત્ર ફૈસલે સોશલ મીડિયાના માધ્યમથી આપી. અહમદ પટેલના નિધન પર રાજીવ સાતવ, દિગ્વિજય સિંહ, અર્જૂન મોઢવાડીયા,પરેશ ધાનાણી,
from home https://ift.tt/3nQPTwT
via IFTTT
from home https://ift.tt/3nQPTwT
via IFTTT
ટિપ્પણીઓ નથી: