તમારી પાસે કાર સહિતનાં ફોર વ્હીલર હોય તો 1 જાન્યુઆરી, 2021થી અમલી બનનારા આ નિયમ વિશે જાણી લો નહિંતર......

<strong>નવી દિલ્લીઃ</strong> કેન્દ્ર સરકારે દેશના લાખો વાહન ચાલકોને અસર કરે તેવો મટો નિર્ણય લીધો છે. સરકારે ડિસેમ્બર 2017 પહેલાં ખરીદેલાં તમામ જૂનાં ફોર-વ્હીલર્સ માટે ફાસ્ટેગ ફરજિયાત કર્યું છે. સરકારે M અને N કેટેગરીના જૂનાં વાહનો માટે 1 જાન્યુઆરી 2021 સુધીમાં ફાસ્ટેગ રાખવાનું ફરજિયાત બનાવ્યું છે. નવો નિયમ 1 એપ્રિલ

from home https://ift.tt/3lb8Fhq
via IFTTT

ટિપ્પણીઓ નથી: