ગાંધીનગરઃ ધોરણ-10માં મૂલ્યાંકન અંગે શિક્ષણબોર્ડે તમામ DEOને શું આપ્યો આદેશ?
<p>ગુજરાત બોર્ડ ધોરણ 10ની પરીક્ષામાં આપતા આંતરિક ગુણને લઈને સૌથી મોટી અને મહત્વની વાત બોર્ડના ધ્યાને આવી છે, જેને લઇને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તપાસ કરવા આદેશ કર્યો છે. બોર્ડના ધ્યાને આવ્યું છે કે ધોરણ-10ની પરીક્ષામાં આંતરિક ગુણ શાળાઓ ખોટી રીતે આપી રહી છે,
from home https://ift.tt/3k15iZ5
via IFTTT
from home https://ift.tt/3k15iZ5
via IFTTT
ટિપ્પણીઓ નથી: