ગુજરાતનાં આ જિલ્લામાં આગામી 10 દિવસ સુધી પ્રશાસનને જાણ કર્યા વગર કોઈપણ કાર્યક્રમનું આયોજન નહીં થઈ શકે
<strong>ભાવનગરઃ</strong> કોરોનાનો પ્રકોપ વધતા હવે ભાવનગર જિલ્લામાં લોકો પોલીસની મંજૂરી વગર કોઈપણ કાર્યક્રમનું આયોજન નહીં કરી શકે. આ માટે ભાવનગરના જિલ્લા કલેક્ટરે 10 દિવસ માટેનું એક જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા અનુસાર, આગામી 10 દિવસ સુધી જિલ્લામાં પ્રશાસનને જાણ કર્યા વગર કોઈપણ પ્રસંગ કે કાર્યક્રમ નહીં કરી શકાય. જેમાં સામાજીક,
from home https://ift.tt/2IXRMbI
via IFTTT
from home https://ift.tt/2IXRMbI
via IFTTT
ટિપ્પણીઓ નથી: