દિલ્હીમાં કોરોનાએ ઉથલો મારતા એકલા નવેમ્બરમાં 2001 લોકોના થયા મોત, જાણો કયા દિવસે કેટલા લોકોએ ગુમાવ્યો જીવ
<strong>નવી દિલ્હીઃ</strong> રાજધાની દિલ્હીમાં કોરોનાનુ સંકટ વધુને વધુ વિકટ બનતુ જઇ રહ્યું છે. જીવલેણ કોરોના દિવસે દિવસો લોકોને મોતના મોંમાં ધકેલી રહ્યો છે. હજુ નવેમ્બર મહિનો પુરો પણ નથી થયો ત્યાં તો કોરોનાથી મોતનો આંકડો બે હજારને પાર કરી ચૂક્યો છે. એકલા નવેમ્બરમાં 2001 કોરોના દર્દીઓ જીવ ગુમાવી ચૂક્યા
from home https://ift.tt/2UURDbT
via IFTTT
from home https://ift.tt/2UURDbT
via IFTTT
ટિપ્પણીઓ નથી: