કચ્છ-સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા યથાવત, કચ્છમાં 2.2 અને સૌરાષ્ટ્રમાં 1.9ની તીવ્રતાનો નોંધાયો ભૂકંપ

<strong>કચ્છ:</strong> સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત છે. કચ્છમાં ગઈકાલે મોડી રાત્રે બે વાગ્યાને ત્રણ મીનિટે 2.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભૂકંપનું કેંદ્ર બિંદુ ભચાઉથી 21 કિમી દૂર નોંધાયું હતું. જ્યારે ભૂકંપનો બીજો આંચકો સવારે 8 વાગ્યેને 18 મીનિટે નોંધાયો હતો જેની તીવ્રતા 4.1ની હતી. કચ્છના અનેક વિસ્તારોમાં આંચકો

from home https://ift.tt/35PzHVj
via IFTTT

ટિપ્પણીઓ નથી: