કોરોનાના કાળચક્રમાં ફરી ઘેરાયું ગુજરાત, છેલ્લા 24 કલાકમાં નવા 1495 કેસ
અમદાવાદઃ ગુજરાતમાં તહેવાલ બાદ ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના 1495 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 318, સુરત શહેરમા 213,વડોદરા શહેરમાં 127, રાજકોટ શહેરમાં 91, જામનગર શહેરમાં 25, ભાવનગર શહેરમાં 20, જૂનાગઢ શહેરમાં 12 અને ગાંધીનગર શહેરમાં 57
from home https://ift.tt/3947cq4
via IFTTT
from home https://ift.tt/3947cq4
via IFTTT
ટિપ્પણીઓ નથી: