ગુજરાતના કયા જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ? 24 કલાકમાં 8 દર્દીના મોતથી ખળભળાટ

<strong>રાજકોટઃ</strong> દિવાળીના તહેવારોમાં કોરોનાએ રાજ્યમાં ફરી ઉથલો માર્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોના વકર્યો છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 8 દર્દીઓના મોત થતા ખળભળાટ મચી ગયો છે. જોકે, ઓડિટ કમિટી મોતના ઓડિટ બાદ કોરોનાથી મોતની વિગતો જાહેર કરશે. રાજ્યમાં સતત કોરોનાના કેસ વધતા જઈ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં

from home https://ift.tt/2Ux6xVs
via IFTTT

ટિપ્પણીઓ નથી: