અમદાવાદઃ 248 દિવસ પછી ખૂલ્યું આ પ્રખ્યાત મંદિર, જાણો દરરોજ કેટલાં લોકોને જ અપાશે પ્રવેશ ?
<strong>અમદાવાદ:</strong> કોરોના મહામારીના કારણે રાજ્યભરના મોટાભાગના ધાર્મિક સ્થળોને બંધ કરી દેવાયા હતા. ત્યારે હવે લાંબા સમયથી ભક્તોના દર્શન માટે બંધ રહેલ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલું પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર 248 દિવસ બાદ આજથી ફરી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં મળેલી આર્મી ઓફિસર અને મંદિર ટ્રસ્ટીઓની બેઠકમાં કેમ્પના હનુમાન મંદિર
from home https://ift.tt/2HpFgkY
via IFTTT
from home https://ift.tt/2HpFgkY
via IFTTT
ટિપ્પણીઓ નથી: