અમદાવાદના આ 27 વિસ્તારોમાં રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મળી મંજૂરી, જાણો કેમ મૂકાયાં હતાં નિયંત્રણો ?
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ 27 વિસ્તારોમાં રાત્રે લોકોની ભીડ ઉમટતાં રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો પણ દિવાળીના તહેવારોને અનુલક્ષીને વેપારીઓને રાહત આપવાનો નિર્ણય કર્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરાત કરી છે કે, શહેરના 27 વિસ્તારોમાં જ્યાં દુકાનો રાતે 10વાગે બંધ કરવાનો નિર્ણય
from ahmedabad https://ift.tt/36HVeQj
via IFTTT
from ahmedabad https://ift.tt/36HVeQj
via IFTTT
ટિપ્પણીઓ નથી: