અમદાવાદઃ 28 વર્ષીય યુવકની ગળે છરીના ઘા મારીને હત્યા, હત્યાનું કારણ જાણીને ચોંકી જશો

<strong>અમદાવાદઃ</strong> શહેરના કાગડાપીઠમાં નજીવી બાબતે યુવકની હત્યા થઈ જતા ચકચાર મચી ગઈ છે. 28 વર્ષના અજય કબીરા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. જોકે, યુવકની હત્યાનું કારણ જાણીને તમે ચોંકી જશો. પોલીસે આ હત્યાની ઘટનામાં આરોપીને ઝડપી પાડ્યો છે અને તેને નજરકેદ કરી દીધો છે. આ અંગેની વિગતો એવી છે

from home https://ift.tt/2U4Fjpj
via IFTTT

ટિપ્પણીઓ નથી: