પાટણઃ પૂરપાટ આવતી કારે ટક્કર મારતાં 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત, આખા ગામમાં અરેરાટી

<strong>રાધનપુરઃ</strong> જિલ્લાના કલ્યાણપુરા પાસે કચ્છ તરફથી પૂરપાટ ઝડપી આવેલી રહેલી કારે રોડ પરથી પસાર થઈ રહેલા ત્રણ યુવકોને ટક્કર મારતાં તેમના ઘટનાસ્થળે જ મોત થયા છે. દિવાળી ટાણે ત્રણ યુવકોના મોત થતાં આખા ગામમાં માતમ છવાયો છે અને આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે, રાધનપુર તાલુકાના કલ્યાણપુરા

from home https://ift.tt/3eZf2SX
via IFTTT

ટિપ્પણીઓ નથી: