અમિત શાહના ગૃહમંત્રાલયે દેશભરમાં 31 ડિસેમ્બર સુધી શાળા-કોલેજ બંધ રાખવા આપ્યો આદેશ?
<strong>નવી દિલ્લીઃ</strong> દિવાળીના તહેવારો પછી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં 23મી નવેમ્બરથી સ્કૂલ-કોલેજો શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ વધ્યા પછી એવા અહેવાલ વહેતા થયા હતા કે, ગૃહ મંત્રાલયે 31મી ડિસેમ્બર સુધી આખા દેશમાં તમામ સ્કૂલ અને કોલેજો બંધ રાખવાનો
from home https://ift.tt/3m0vlS2
via IFTTT
from home https://ift.tt/3m0vlS2
via IFTTT
ટિપ્પણીઓ નથી: