પાટણઃ દિવાળીના દિવસે એક જ કુટુંબના 3 ભાઈઓના કારની ટક્કરે મોતથી કલ્યાણપુરમાં માતમ, મૃતકોનો પરિવાર બન્યો નોંધારો

<strong>રાધનપુરઃ</strong> રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે આજે સવારે 7 વાગ્યે એક જ કુટુંબના ત્રણ ભાઈઓ પોતાના ખેતરમાં વાડનું કામ કરી રહ્યા હતા. ત્યારે જ કચ્છ તરફથી પૂરપાટ આવી રહેલી ક્રેટા કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ખેતરમાં ઘૂસી ગઈ હતી અને આ ત્રણેય ભાઈઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં

from home https://ift.tt/38HqP7h
via IFTTT

ટિપ્પણીઓ નથી: