આ રાજ્યમાં કોરોના વાયરસ જીવલેણ સાબિત થઈ રહ્યો છે, દર એક કલાકે 4 લોકોના મોત
<strong>દિલ્હીઃ</strong> રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં દર એક કલાકે કોરોનાને લીધે ચાર લોકોના મોત થઈ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 6396 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 99 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. છેલ્લા પાંચ દિવસમાં દિલ્હીમાં કોરોનાથી 500 લોકોના મૃત્યુ થયા
from home https://ift.tt/2IPhyyN
via IFTTT
from home https://ift.tt/2IPhyyN
via IFTTT
ટિપ્પણીઓ નથી: