પાકિસ્તાનની ફાઇરિંગમાં 5 જવાન શહીદ, 6 નાગરિકોના મોત, ભારતે આપ્યો જડબાતોડ જવાબ
દિવાળી સમયે જ પાકિસ્તાને સરહદ પર નાપાક હરકતો કરી છે. પાકિસ્તાની સેનાએ જમ્મૂ કશ્મીરના ઉરીથી ગુરેજ સેક્ટરમાં અંકુશ રેખા પર યુદ્ધવિરામનો ભંગ કરી ભારે તોપમારો કરતાં પાંચ જવાન અને છ નાગરિકોના મોત થયા. ભારતના જડબાતોડ જવાબમાં પાકિસ્તાનના પણ સાતથી આઠ સૈનિકો માર્યા ગયા છે. ભારતીય દળોએ પાકિસ્તાનના અનેક બંકરો અને
from home https://ift.tt/3kpjqvq
via IFTTT
from home https://ift.tt/3kpjqvq
via IFTTT
ટિપ્પણીઓ નથી: