હવે રાંધણ ગેસ સીલિન્ડર નોંધાવશો તો પણ મળશે 50 રૂપિયા કેશબેક, જાણો શું કરવાનું રહેશે ?
<strong>નવી દિલ્હીઃ</strong> હવે એલપીજી બુકિંગ કરાવવા પર ગ્રાહકોને કેશબેક મળશે. સરકારી ઓઈલ કંપની ઇન્ડેને પોતાના ગ્રાહકોને રાહત આપતા એલપીજી સિલિન્ડર બુકિંગ પર કેશબેકની જાહેરાત કરી છે. કંપનીએ ટ્વીટ કરીને લખ્યું કે, એલપીજી ગ્રાહકો હવે એમેઝોન પેના માધ્યમથી એલપીજી સિલિન્ડર બુકિંગ કરી શકાશે અને તેના માટે ઓનલાઈન પેમેન્ટ પણ કરી
from home https://ift.tt/3oUK3vU
via IFTTT
from home https://ift.tt/3oUK3vU
via IFTTT
ટિપ્પણીઓ નથી: