સુરતઃ અંબિકા નિકેતન મંદિર ખુલ્યું, દિવાળીમાં પૂજા પાઠ અને 56 ભોગ ધરાવાશે

સુરતમાં દિવાળીના શુભ અવસર પર દર્શનાર્થીઓ માટે અંબિકા નિકેતન મંદિર ખુલ્યું હતું. મંદિરને નવરાત્રિમાં બંધ કરવામાં આવ્યું હતું. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ભક્તોને દર્શન કરવા દેવામાં આવી રહ્યા છે.

from home https://ift.tt/36I0QKn
via IFTTT

ટિપ્પણીઓ નથી: