અમદાવાદમાં 8 ડોક્ટરોને ફરી કોરોના થતા ખળભળાટ, જાણો શું છે કારણ?
<strong>અમદાવાદઃ</strong> તહેવારોના સમયે કોરોનાના વકરવાની આશંકા અગાઉથી સેવવામાં આવી રહી હતી, ત્યારે અમદાવાદમાં 8 ડોક્ટરોને ફરીથી કોરોના થતાં ખળભળાટ મચી ગયો છે. દેશમાં સૌથી વધુ રિ-ઇન્ફેક્શનના કેસ ફ્કત અમદાવાદમાં આવતાં ચકચાર મચી ગઈ છે. 9 ડોક્ટરો પૈકી 8 ડોક્ટરોને ફરીથી ઇન્ફેક્શન લાગ્યું છે. આ 8 રિસેડેન્ટ ડોક્ટર્સ 18મી ઓગસ્ટથી 9મી
from ahmedabad https://ift.tt/3pdvQKi
via IFTTT
from ahmedabad https://ift.tt/3pdvQKi
via IFTTT
ટિપ્પણીઓ નથી: