રૂપાણી સરકાર આ 9 IAS અધિકારીને આપશે પ્રમોશન, જાણો કોનો સમાવેશ ? ગુજરાત વહીવટી સેવાના ક્યા બે અધિકારીને મળશે પ્રમોશન ?

<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાત સરકાર રાજ્યના 9 IAS ઓફિસરોને ટૂંક સમયમાં પ્રમોશન આપશે. આ તમામ અધિકારીઓના પ્રમોશન માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી તરફથી પ્રમોશનને લગતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં સરકાર દ્વારા આ અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. આ તમામ ઓફિસરો 2005ની બેચના ગુજરાત કેડરના IAS છે. ગુજરાત સરકારના જે

from home https://ift.tt/3lDyxCJ
via IFTTT

ટિપ્પણીઓ નથી: