કાલુપુર રેલવે સ્ટેશન પર અટવાયા મુસાફરો, AMTSની કરાઇ વ્યવસ્થા, જુઓ વીડિયો
અમદાવાદમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે ત્યારે કાલુપુર રેલવે સ્ટેશન પર આવતા મુસાફરો અટવાયા હતા. જોકે, મુસાફરો માટે AMTS બસોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. રેલવે મુસાફરો માટે ખાસ એએમટીએસની વ્યવસ્થા કરવામાં આવી છે.
from home https://ift.tt/35MUSZb
via IFTTT
from home https://ift.tt/35MUSZb
via IFTTT
ટિપ્પણીઓ નથી: