ઉત્તર ગુજરાતમાં કોરોનાથી કયા ભાજપના નેતાનું થયું નિધન? અમદાવાદમાં લીધા અંતિમ શ્વાસ

<strong>બાયડઃ</strong> ગુજરાતમાં દિવાળી પછી કોરોનાએ ઉથલો માર્યો છે. તેમજ કોરોનાના કેસો રોજેરોજ વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતના વધુ એક ભાજપના નેતાનો કોરોનાએ ભોગ લીધો છે. અરવલ્લી જિલ્લા ભાજપના મહામંત્રીનું કોરોનાથી નિધન થયું છે. ભાજપના નેતાના નિધનને

from home https://ift.tt/3q152O6
via IFTTT

ટિપ્પણીઓ નથી: