હરભજને ભારત વતી એક પણ મેચ નહીં રમેલા આ બેટ્સમેનને ગણાવ્યો ભારતનો એબી ડીવિલિયર્સ, જાણો કોણ છે આ ખેલાડી ?

ચેન્નઈ સુપર કિંગ્સના ઓફ સ્પિનર હરભજન સિંહે મુંબઈ ઇન્ડિયન્સના દિગ્ગજ બેટ્સમેન સૂર્યકુમાર યાદવને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. હરભજન સિંહે સૂર્યકુમાર યાદવની તુલના આરસીબીના દિગ્ગજ બેટ્સમેન એબી ડીવિલિયર્સ સાથે કરી છે. દિગ્ગજ સ્પિનર અનુસાર જે રીતે એબી ડીવિલિયર્સ ચારેય દિશામાં શોટ ફટકારે છે તેવી જ રીતે સૂર્યકુમાર પણ કરે

from home https://ift.tt/35pRWkV
via IFTTT

ટિપ્પણીઓ નથી: