રૂપાણી સરકારના કયા પ્રધાનના પુત્રે બિલ્ડિંગમાં સુવિધાઓ ન આપતાં લોકોનો મંત્રીના ઘરે હલ્લાબોલ?
<strong>સુરત:</strong> ગુજરાત સરકારના મંત્રી કુમાર કાનાણીના પુત્રનો નવો વિવાદ સામે આવ્યો છે. બિલ્ડીંગ બનાવ્યા બાદ સુવિધાઓ ન આપતાં લોકો કાનાણીના ઘરે પહોંચ્યા હતા. અહીં લોકોએ તેમની સાથે અન્યાય કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. લોકો કાનાણીના ઘરે પહોંચી જતાં પોલીસ દોડી આવી હતી અને વચ્ચે પડી સમાધાનનો રસ્તો અપનાવ્યો હતો. આ
from home https://ift.tt/369NVQT
via IFTTT
from home https://ift.tt/369NVQT
via IFTTT
ટિપ્પણીઓ નથી: