પાકિસ્તાનના કયા ખેલાડીએ વિરાટને ટીમ ઇન્ડિયાના કેપ્ટનમાંથી હટાવવાની વાત કહી, ને કોને કેપ્ટન બનાવવાની માંગ કરી, જાણો વિગતે

<strong>નવી દિલ્હીઃ</strong> પાકિસ્તાની પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે હવે ભારતીય ટીમના કેપ્ટનને લઇને ચાલી રહેલી ચર્ચમાં પોતાનો મત આપ્યો છે. અખ્તરનુ માનવુ છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્મા સારો કેપ્ટન સાબિત થઇ શકે છે, રોહિત શર્માએ વિરાટની ગેરહાજરીમાં ટેસ્ટ ટીમની આગેવાની કરવી જોઇએ. આમ કરવાથી રોહિતની

from home https://ift.tt/35Gziph
via IFTTT

ટિપ્પણીઓ નથી: