આ રાજ્યમાં આજથી ખુલી ગયા તમામ ધાર્મિક સ્થળો, લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી બંધ રાખવામાં આવ્યા હતા
<strong>મુંબઈઃ</strong> મહારાષ્ટ્રમાં આજથી તમામ ધાર્મિક સ્થળો ખુલી ગયા છે. નાસિકનું શિરડી મંદિર, મુંબઈનું સિદ્ધી વિનાયક મંદિર, હાજી અલી સહિતના ધાર્મિક સ્થળો આજથી શ્રદ્ધાળુઓમાટે ખુલ્લા મુકવામાં આવ્યાં છે. તમામ ધાર્મિક સ્થળોએ કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. ધાર્મિક સ્થળો ખુલતા જ વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. કોરોનાને લીધે
from home https://ift.tt/2KdsKWX
via IFTTT
from home https://ift.tt/2KdsKWX
via IFTTT
ટિપ્પણીઓ નથી: