આંદામાન-નિકોબારમાં અપર એર સર્ક્યુલેશન સર્જાતાં ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં ? જાણો મોટા સમાચાર

<strong>ગાંધીનગરઃ</strong> ગઈ કાલે દક્ષિણ ગુજરાતમાં બપોર પછી વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને નવસારીમાં તો વરસાદી ઝાપટું પણ પડ્યું હતું. સુરતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અંદમાન-નિકોબારમાં અપરએર સર્ક્યુલેશન સર્જાતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતમાં આગામી બે

from home https://ift.tt/3eZ3HC6
via IFTTT

ટિપ્પણીઓ નથી: