આઇપીએલ પ્લેઓફ મેચોમાં રોહિત શર્મા રમશે કે નહીં? પોલાર્ડે કહી આવી વાત
<strong>નવી દિલ્હીઃ</strong> આઇપીએલ 2020ની 51મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 9 વિકેટે હરાવીને પ્લેઓફમાં પોતાનુ સ્થાન નક્કી કરી લીધુ છે. આ સિઝનમાં મુંબઇની આ 9મી જીત છે. આ જીત બાદ મુંબઇ ઇન્ડિયન્સના ટેમ્પરરી કેપ્ટન કીરોન પોલાર્ડે રોહિત શર્માની વાપસી અંગે મોટુ નિવેદન આપ્યુ છે. પોલાર્ડે કહ્યું કે ટીમ નિયમિત કેપ્ટન
from home https://ift.tt/3mHehAk
via IFTTT
from home https://ift.tt/3mHehAk
via IFTTT
ટિપ્પણીઓ નથી: