ગુજરાતમાં કારમી હાર પછી કોગ્રેસના આ બે દિગ્ગજ નેતાઓએ કરી રાજીનામાની ઓફર પણ રાજીનામું આપ્યું નહીં, જાણો વિગત

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ આઠેય બેઠકો પર કોંગ્રેસના કારમો પરાજય થયો છે. આ હારની નૈતિક જવાબદારી સ્વિકારી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામુ આપવા તૈયારી દર્શાવી છે. અલબત્ત તેમણે આ પ્રકારની જાહેરાત કરી છે અને કોંગ્રેસ હાઈકમાન્ડને રાજીનામું મોકલ્યું નથી. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનુ

from home https://ift.tt/3lkm6vF
via IFTTT

ટિપ્પણીઓ નથી: