આયુર્વેદના ડૉક્ટરોને લઈ મોદી સરકારે શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગતે

<strong>નવી દિલ્હી:</strong> કેન્દ્ર સરકારે દેશના ડૉક્ટરો સંબંધિત એક મોટો નિર્ણય લીધો છે. જેનાથી મેડિકલ સાથે જોડાયેલા લોકો પણ આશ્ચર્યચકિત છે. આ નિર્ણય અનુસાર હવે આર્યુવેદના ડૉક્ટરો પણ સર્જરી કરી શકશે. સરકારે એક નોટિફિકેશન દ્વારા આયુર્વેદના પીજી વિદ્યાર્થીઓને સર્જરી કરવાની મંજૂરી આપી દીધી છે. આ જાહેરનામાં બાદ આર્યુવેદના ડૉક્ટર હાડકાના રોગ,

from home https://ift.tt/2IZ9uvR
via IFTTT

ટિપ્પણીઓ નથી: