ગુજરાત ભાજપના કયા દિગ્ગજ નેતાનું થયું નિધન? ચાર વાર ધારાસભ્ય અને બે વાર બન્યા હતા મંત્રી

<strong>અમદાવાદઃ</strong> ભાજપના દિગ્ગજ નેતા અને મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણનું નિધન થયું છે. તેમના નિધનથી ભાજપમાં શોકની લાગણી ફરી વળી છે. તેમના નિધનને લઈને ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે જણાવ્યું છે કે, મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ

from ahmedabad https://ift.tt/38BylAq
via IFTTT

ટિપ્પણીઓ નથી: