પેટાચૂંટણીઓના પરિણામને લઈને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે શું કરી ભવિષ્યવાણી? કેટલી બેઠકો પર જીતનો કર્યો દાવો?

<strong>ગાંધીનગરઃ</strong> આગામી 10મી નવેમ્બરે ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી થવાની છે. આ પહેલા ઠાકોર સેનાના અધ્યક્ષ અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે પેટાચૂંટણીનાં પરિણામોને લઇને ભવિષ્યવાણી કરી છે. તેમણે દાવો કર્યો છે કે, વિધાનસભાની 8 બેઠકોમાંથી 6થી વધુ બેઠકોની સ્થિતિ સ્પષ્ટ લાગી રહી છે. છતાંય 100 ટકા બેઠકો જીતિશુ એવું મારુ

from home https://ift.tt/3eDm3Zs
via IFTTT

ટિપ્પણીઓ નથી: