દિવાળી પહેલા અમદાવાદમાં વેપારીઓનો કરાયો કોરોના ટેસ્ટ, કેટલા વેપારીઓ નીકળ્યા પોઝિટિવ?

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી દિવાળીને પગલે ઘરાકી નીકળી છે, ત્યારે અમદાવાદમાં દિવાળી પહેલા વેપારીઓને સુપરસ્પ્રેડર બનતા અટકાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારોમાં તંત્ર દ્વારા કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં બે જ દિવસમાં અલગ અલગ ઝોનમાંથી 33 વેપારીઓ કોવિડ પોઝિટિવ નીકળ્યા છે. બે દિવસમાં 1631

from ahmedabad https://ift.tt/32krrf5
via IFTTT

ટિપ્પણીઓ નથી: